Close

jaljivan

જલ જીવન મિશન

1. યોજનાનો હેતુ ગામમાં ઘરે ઘરે પાણીનું સુદ્ધ પાણી પૂરું પડવું.
2. કોને લાભ મળી શકે ? કોઈ પણ ગામને આ યોજનાનો લાભ મળી શકે.
3. શુ લાભ મળી શકે ? ગામમાં ઘરે ઘરે પાણીનું સુદ્ધ પાણી આપવું.
4. અરજી કઇ રીતે કરવી ? ગ્રામ પંચાયત દ્વારા અત્રેની કચેરી પત્ર લખવો કે રૂબરૂ સંપર્ક કરવો.
5. અરજી નું સ્ટેટ્સ જાણવાની રીત રૂબરૂ મળવું અથવા ફોન દ્વારા માહિતી મેળવવી.